લેખકઃ અમીશ
ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’
પ્રતિનાયક વિના ભગવાન શું આટલા પૂજ્ય હોત? કઈ રીતે આર્યાવર્તનો એક અનાથ સમગ્ર ભારતવર્ષને પોતાની નાગચૂડમાં લે છે? સફળ ચાંચિયો કઈ રીતે પોતાની શૂરવીરતા, ક્રૂરતા અને દ્ર઼ઢ નિર્ધારથી દશરથને પરાસ્ત કરીને ભારત પર સામ્રાજ્ય સ્થાપે છે?
આ પુસ્તક ખરીદવાની લિંકઃ