યુકેથી ભારત પાછા કેમ આવ્યા? : 7 વર્ષ વિદેશ રહીને સ્વદેશ પાછા ફરેલા યાયાવરના મનની વાત

Reasons For Returning From UK To India

(Repost: આ 2020ની જૂની પોસ્ટ છે. ગૂગલે કોઈ પણ ચોક્કસ કારણ આપ્યા વિના અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાખ્યું હતું તેથી જૂનો બ્લોગ તો બંધ થઈ ગયો હતો. આજની તારીખે, એ નિર્ણયના 11 વર્ષ થયા છે એમ યાદ આવ્યું ત્યારે વેબ આર્કાઇવ્ઝ પરથી શોધીને આ જૂનું લખાણ પાછું પોસ્ટ કર્યું છે.)

વિદેશથી પાછા નહીં ફરવાના ભારતીય યુવાનોના મુખ્ય આટલાં કારણો હોય છેઃ

Continue reading “યુકેથી ભારત પાછા કેમ આવ્યા? : 7 વર્ષ વિદેશ રહીને સ્વદેશ પાછા ફરેલા યાયાવરના મનની વાત”