ધ રોઝેબલ લાઈન

Chirag Thakkar Jay - Translation - Ashwin Sanghi - The Rozabal Line

લેખકઃ અશ્વિન સાંઘી

ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’

લંડનની લાઇબ્રેરીમાંથી મળી આવેલું એક મસ્તક એવી યાત્રાએ લઈ જશે જેમાં અનેક રહસ્યો ઊભા થશે. શું ઇસુ ખ્રિસ્તનું મૃત્યું ભારતમાં થયું હતું? ભારતના ડેન બ્રાઉન મનાતા અશ્વિન સાંઘીની કલમેથી પ્રગટેલી પ્રથમ નવલકથા – ભારતની બેસ્ટ સેલિંગ થિયોલોજીકલ થ્રીલર

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

ધ રોઝેબલ લાઈન

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)