લેખકઃ અમીશ
ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’
એક ખેતરમાંથી મળી આવેલી બાળકી કઈ રીતે મિથિલાની વડાંપ્રધાન બની? શા માટે બધાં તેને દેવીની જેમ પૂછે છે? કઈ રીતે સીતા પ્રારબ્ધને પુરુષાર્થથી પરાસ્ત કરીને રામની જીવનસંગિની બને છે અને ભારતના પુનર્નિમાણમાં અત્યંત મહત્વની બની રહે છે?
આ પુસ્તક ખરીદવાની લિંકઃ